જીવનમાં જ્યારે ખરાબ
તબક્કામાંથી પસાર થતા હોઈએ અને
વિચાર આવે કે ક્યાં છે ઇશ્વર
ત્યારે યાદ રાખવું કે
પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા
ચૂપ જ રહે છે.
જીવનમાં કોઈક કોઈક વાર
અંધારું પણ જરૂરી છે...
ખબર તો પડે કે આપડી જોડે
સાચા હીરા કયા છે...
નહીંતર તડકામાં કાચના ટુકડા
પણ હીરાની જેમ ચમકે છે

















