અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે.
આ દુનીયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે
વીચાર કેટલો આવે છે એ જરૂરી નથી, પણ વીચાર કેવો આવે છે એ જરૂરી હોય છે...
અહંમ તો બધાને હોય છે, પરંતુ નમે એજ છે સબંધોની સાચી મહાનતા
શીખામણ માંથી રસ્તા મળતા હશે પણ દીશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે.
નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે.
મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે
अपने अंदर एक ऐसी जगह तलाशो जहाँ खुशीयां और आनंद हो, फीर वो आनंद आपके दुःख दर्दों को जला देगा
રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, ઈમાનદારી જ માણસ નું સાચું ગૌરવ છે...
ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...
વધુ પડતી આશા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે
जींदगी हमेशा एक मौका और देती है, जीसे आसान भासा में “आज” कहते हैं